પોસ્ટ્સ

વડો વંશ વાઘેલા

છબી
              વાઘેલા રાજપૂતવંશ ઇતિહાસ       ઉત્તપત્તિ:-          ભારદ્વાજ મુનિ એ પોતાના ચાલુક એટલે ખોબા માંથી પુરુષ ઉત્પ્ન્ન કર્યા.         તે પુરુષ નું ચાલુક્ય દેવ નામ રાખ્યું. તેમના વંશ મા આગળ જતા ટૂંક ટોડા કલ્યાણ પ્રદેશ મા રાજા ભુવડ સોલંકી થયા. તેમના બે પુત્રો રાજ અને બીજ થયા. જેઓ ઈ.સ 900 મા વઢવાણ  આવ્યા.        રાજ સોલંકી ને બે પત્નીઓ હતી. પહેલા  પત્ની  નું નામ લીલાદેવી હતું.જે પાટણ ના ચાવડા રાજવંશ ના કુંવરી હતા.બીજા  પત્ની નું નામ રાયાજી હતું.જે કેરાકોટ કચ્છ ના જામકુળ ની દીકરી હતા.રાજ સોલંકી ને બે  પુત્ર થયા. લીલાદેવી ના પુત્ર મૂળરાજ સોલંકી થયા અને કેરાકોટ જામકુળ ના દીકરી રયાજી ને રાકાયત વાઘેલા થયા.       ગુજરાત મા સોલંકી ની મુખ્ય 2 શાખા  થઈ ત્યાર બાદ 16 શાખા થઈ. મોટા ભાઈ ની શાખા મૂળરાજ સોલંકી પાટણ અને  નાના ભાઈ ની શાખા રાકાયત વાઘેલા બાંધવગઢ થી વાઘેલા ગામે.        ઐતિહાસિક આઠકોઠ વ...

મહીડા રાજપૂત વંશ

છબી
                        મહીડા રાજપૂત વંશ                        મહિડા રાજપુત ઇતિહાસ              એક સમયે રાક્ષસ નો ત્રાસ વધી ગયો હતો. તેથી બધા ઋષિ ઓ ભેગા થયા અને રાક્ષસો ના ત્રાસ થી બચાવ માટે ગુરુ વસિષ્ઠ ઋષિ ને વાત કરી. ત્યાર બાદ વસિષ્ઠ ઋષિ એ આબુ પર્વત પર યજ્ઞ કર્યો અને પોતાના વેદો મંત્ર થી ચાર ક્ષત્રિય વીરો ની ઉત્પતિ કરી.તે ચાર નીચે મુજબ છે. સોલંકી  પઢીયાર પરમાર ચૌહાણ              ઋષિ ઓ એ પહેલાં વીર પુરુષ ને પેદા કર્યો. ઋષિ ઓ તથા દેવો એ પહેલા વીર પુરુષ સોલંકી  ને તલવાર આપી અને રાયસલ ગઢ, રાજસ્થાન મા સત્તા સ્થાપવા ની આજ્ઞા કરી અને  ગોત્ર ભારદ્વાજ સાથે  શાખા સોલંકી નિર્માણ કરી.મૂળ પુરુષ એ પોતાનો રાયસલ ગઢ વિસ્તાર વધાર્યો અને જેમ જેમ વંશ ની વૃદ્ધિ થયી તેમ તેમ જુદી જુદી ગાદી ઓ ની સ્થાપના થઈ તેમાનો એક વંશજ ખેંગારદેવજી એ ટોડા રાજસ્થાન મા ગાદી સ્થાપી તેમના વંશજો માના એક દળ...

પ્રસ્તાવના

છબી
                          ગુજરાત નો ઇતિહાસ          જય માતાજી  મિત્રો કેમ છો મજામાં ને? તમને બધાને એમ થતું હસે કે ગુજરાત નો ઇતિહાસ તો સૌ કોઈ જાણે સે અને તે તો બાળક ને શાળા માં જ ભણાવી દેવામા આવે સે તો પછી આમાં વળી શું નવું છે.તો મિત્રો તમને શું એમ જ લાગે સે કે ગુજરાત નો ઇતિહાસ જેટલો પાઠ્ય પુસ્તકો માં આપવામાં આવેલો છે તે જ છે. તો ના એ સત્ય નથી મિત્રો.             તમે કદાચ સાંભળ્યું હસે કે ભારત ની આઝાદી સમયે  562 દેશી રજવાડાં નું ભારત સંઘ માં વિલીનીકરણ થયું હતું.તેમાંથી  લગભગ 350 દેશી રજવાડાં તો ગુજરાત માં જ હતા.તો પછી ગુજરાત નો ઇતિહાસ આટલો ટુંકો કેવી રીતે હોઈ શકે?     આપડે સૌ જાણીએ છીએ એમ ગુજરાત રાજ્ય પર અલગ અલગ ઘણા વંશો એ રાજ કર્યું છે.એમાં પછી મોર્ય, ગુપ્ત,ચાવડા , સોલંકી, વાઘેલા, સલ્તનત કાળ,મુઘલ વંશ વગેરે બધા વંશ નો સમાવેશ થાય છે.પણ તે શિવાય ગુજરાત માં ઘણા દેશી રાજ્યો હતા અને તેમા પણ ઘણા બહાદુર અને શોર્ય થી ભરપુર યોદ્ધા ઓ હતા અને જાણીતા...